[responsivevoice_button voice="Hindi Female"]
[ad_1]
બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને કેટરીના કૈફે દશેરાનો તહેવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. બંનેએ કેરળમાં કલ્યાણ જ્વેલર્સના ઘરે યોજાયેલા નવરાત્રિ સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. જોકે, બંનેએ એકબીજાથી અંતર જાળવી રાખ્યું હતું. નોંધનીય છે કે રણબીર અને કેટરિનાના પ્રેમસંબંધોની ચર્ચા ચોમેર થતી હતી. બંને સાથે લીવ ઈનમાં પણ રહ્યા હતાં. થોડા સમય બાદ બંનેનું બ્રેક અપ થતાં કેટરિનાએ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતાં, જ્યારે રણબીરે એપ્રિલ મહિનામાં આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતાં. કેરળના દશેરા સેલિબ્પેશનમાં સાઉથના જાણીતા સ્ટાર્સપણ સામેલ થયા હતા, જેમાં જયરામ, પ્રભુ ગણેશન, આર માધવન, બંગાળી એક્ટ્રેસ રીતાભરી ચક્રવર્તી, નાગાર્જુન હતા.
[ad_2]