[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





ફિલ્મ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ શનિવારે દાવો કર્યો હતો કે ટીએમસીના 21 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે. મિથુન ચક્રવર્તીના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. પાર્ટીના કાર્યકર્તાઓએ મિથુન સાથેની બેઠકમાં દાવો કર્યો હતો કે પંચાયતની ચૂંટણી પહેલા સક્રિય થયા બાદ હવે તેમને સંગઠનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે આ પહેલા પણ મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે તેમના સંપર્કમાં 38 વિધાનસભ્ય છે.
મિથુને આ અંગે જણાવ્યું હતું કે, સમન્વયની સમસ્યા રહેશે તો આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધી શકે છે.



Post Views:
11




[ad_2]

Google search engine