[ad_1]

એશિયા કપમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વિરાટ કોહલીના સન્યાસને લઈને ગજબનું નિવાદન આપ્યું છે. તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જે રીતે વિરાટ કોહલીનું પ્રદર્શન રહ્યું છે,નામ બનાવવા પહેલા તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે એક ચેમ્પિયન ખેલાડી છે, પરંતુ એક સમય એવો આવે છે કે દિવસો નિવૃત્તિ તરફ આગળ વધે છે. આવી તક મળે તો શાનથી અલવિદા કહેવું જોઈએ. વાત ત્યાં સુધી પહોંચવી જ ન જોઈએ કે ટીમમાંથી બહાર કાઢવામાં આવે. તેમને સારું પ્રદર્શન કરીને સન્યાસ લેવો જોઈએ. ખૂબ જ ઓછા લોકો આવો નિર્ણય લઈ શકે છે. મને લાગે છે કે વિરાટ કોહલી શાનથી સન્યાસ લેશે.
Shahid Afridi — “Virat Kohli has struggled to make a huge name for himself. He is a champion. However there does comes a stage in every cricketer’s life where he has to think about retirement. It would be great to see Virat Kohli take retirement at peak of his career.” #AsiaCup
— Arfa Feroz Zake (@ArfaSays_) September 9, 2022
Post Views:
56
[ad_2]